શ્રી પદ્માવતી નવરત્ન માલિકા સ્તુતિઃ


શ્રીમાન્ યસ્યાઃ પ્રિયસ્સન્ સકલમપિ જગજ્જંગમસ્થાવરાદ્યં
સ્વર્ભૂપાતાલભેદં વિવિધવિધમહાશિલ્પસામર્થ્યસિદ્ધમ્ ।
રંજન્ બ્રહ્મામરેંદ્રૈસ્ત્રિભુવનજનકઃ સ્તૂયતે ભૂરિશો યઃ
સા વિષ્ણોરેકપત્ની ત્રિભુવનજનની પાતુ પદ્માવતી નઃ ॥ 1 ॥

શ્રીશૃંગારૈકદેવીં વિધિમુખસુમનઃકોટિકોટીરજાગ્ર-
દ્રત્નજ્યોત્સ્નાપ્રસારપ્રકટિતચરણાંભોજનીરાજિતાર્ચામ્ ।
ગીર્વાણસ્ત્રૈણવાણીપરિફણિતમહાકીર્તિસૌભાગ્યભાગ્યાં
હેલાનિર્દગ્ધદૈન્યશ્રમવિષમમહારણ્યગણ્યાં નમામિ ॥ 2 ॥

વિદ્યુત્કોટિપ્રકાશાં વિવિધમણિગણોન્નિદ્રસુસ્નિગ્ધશોભા-
સંપત્સંપૂર્ણહારાદ્યભિનવવિભવાલંક્રિયોલ્લાસિકંઠામ્ ।
આદ્યાં વિદ્યોતમાનસ્મિતરુચિરચિતાનલ્પચંદ્રપ્રકાશાં
પદ્માં પદ્માયતાક્ષીં પદનલિનનમત્પદ્મસદ્માં નમામિ ॥ 3 ॥

શશ્વત્તસ્યાઃ શ્રયેઽહં ચરણસરસિજં શાર્ઙ્ગપાણેઃ પુરંધ્ર્યાઃ
સ્તોકં યસ્યાઃ પ્રસાદઃ પ્રસરતિ મનુજે ક્રૂરદારિદ્ર્યદગ્ધે ।
સોઽયં સદ્યોઽનવદ્યસ્થિરતરરુચિરશ્રેષ્ઠભૂયિષ્ઠનવ્ય-
સ્તવ્યપ્રાસાદપંક્તિપ્રસિતબહુવિધપ્રાભવો બોભવીતિ ॥ 4 ॥

સૌંદર્યોદ્વેલહેમાંબુજમહિતમહાસિંહપીઠાશ્રયાઢ્યાં
પુષ્યન્નીલારવિંદપ્રતિમવરકૃપાપૂરસંપૂર્ણનેત્રામ્ ।
જ્યોત્સ્નાપીયૂષધારાવહનવસુષમક્ષૌમધામોજ્જ્વલાંગીં
વંદે સિદ્ધેશચેતસ્સરસિજનિલયાં ચક્રિસૌભાગ્યઋદ્ધિમ્ ॥ 5 ॥

સંસારક્લેશહંત્રીં સ્મિતરુચિરમુખીં સારશૃંગારશોભાં
સર્વૈશ્વર્યપ્રદાત્રીં સરસિજનયનાં સંસ્તુતાં સાધુબૃંદૈઃ ।
સંસિદ્ધસ્નિગ્ધભાવાં સુરહિતચરિતાં સિંધુરાજાત્મભૂતાં
સેવે સંભાવનીયાનુપમિતમહિમાં સચ્ચિદાનંદરૂપામ્ ॥ 6 ॥

સિદ્ધસ્વર્ણોપમાનદ્યુતિલસિતતનું સ્નિગ્ધસંપૂર્ણચંદ્ર-
વ્રીડાસંપાદિવક્ત્રાં તિલસુમવિજયોદ્યોગનિર્નિદ્રનાસામ્ ।
તાદાત્વોત્ફુલ્લનીલાંબુજહસનચણાત્મીયચક્ષુઃ પ્રકાશાં
બાલશ્રીલપ્રવાલપ્રિયસખચરણદ્વંદ્વરમ્યાં ભજેઽહમ્ ॥ 7 ॥

યાં દેવીં મૌનિવર્યાઃ શ્રયદમરવધૂમૌલિમાલ્યાર્ચિતાંઘ્રિં
સંસારાસારવારાન્નિધિતરતરણે સર્વદા ભાવયંતે ।
શ્રીકારોત્તુંગરત્નપ્રચુરિતકનકસ્નિગ્ધશુદ્ધાંતલીલાં
તાં શશ્વત્પાદપદ્મશ્રયદખિલહૃદાહ્લાદિનીં હ્લાદયેઽહમ્ ॥ 8 ॥

આકાશાધીશપુત્રીં શ્રિતજનનિવહાધીનચેતઃપ્રવૃત્તિં
વંદે શ્રીવેંકટેશપ્રભુવરમહિષીં દીનચિત્તપ્રતોષામ્ ।
પુષ્યત્પાદારવિંદપ્રસૃમરસુમહશ્શામિતસ્વાશ્રિતાંત-
સ્તામિસ્રાં તત્ત્વરૂપાં શુકપુરનિલયાં સર્વસૌભાગ્યદાત્રીમ્ ॥ 9 ॥

શ્રીશેષશર્માભિનવોપક્લુપ્તા
પ્રિયેણ ભક્ત્યા ચ સમર્પિતેયમ્ ।
પદ્માવતીમંગલકંઠભૂષા
વિરાજતાં શ્રીનવરત્નમાલા ॥ 10 ॥

ઇતિ શ્રી પદ્માવતી નવરત્નમાલિકા સ્તુતિઃ ।

વારંવાર પૂછાતા પ્રશ્નો

What is શ્રી પદ્માવતી નવરત્ન માલિકા સ્તુતિઃ?

શ્રી પદ્માવતી નવરત્ન માલિકા સ્તુતિઃ is a devotional text available on Bhakti Granth in the selected language or script.

Which language or script is this version in?

This edition is published in Gujarati. Use the language selector to view another available edition.

Can I read શ્રી પદ્માવતી નવરત્ન માલિકા સ્તુતિઃ online?

Yes. The imported text is available directly on this page for online reading and recitation.

Can I download શ્રી પદ્માવતી નવરત્ન માલિકા સ્તુતિઃ as a PDF?

If a verified PDF resource was found on the source page, a PDF download button is automatically connected to this page.

How can I share this page?

Use Copy Link, WhatsApp or Facebook in the sticky sharing bar provided by the Bhakti Granth theme.

Are there related devotional texts on Bhakti Granth?

Yes. The Bhakti Granth theme automatically connects texts through language and topic relationships to strengthen navigation and topical coverage.

WhatsApp Facebook