શ્રી દુર્ગા સ્તોત્રમ્ (યુધિષ્ઠિર કૃતં)
વિરાટનગરં રમ્યં ગચ્છમાનો યુધિષ્ઠિરઃ ।
અસ્તુવન્મનસા દેવીં દુર્ગાં ત્રિભુવનેશ્વરીમ્ ॥ 1 ॥
યશોદાગર્ભસંભૂતાં નારાયણવરપ્રિયામ્ ।
નંદગોપકુલે જાતાં મંગળ્યાં કુલવર્ધિનીમ્ ॥ 2 ॥
કંસવિદ્રાવણકરીમસુરાણાં ક્ષયંકરીમ્ ।
શિલાતટવિનિક્ષિપ્તામાકાશં પ્રતિ ગામિનીમ્ ॥ 3 ॥
વાસુદેવસ્ય ભગિનીં દિવ્યમાલ્યવિભૂષિતામ્ ।
દિવ્યાંબરધરાં દેવીં ખડ્ગખેટકધારિણીમ્ ॥ 4 ॥
ભારાવતરણે પુણ્યે યે સ્મરંતિ સદાશિવામ્ ।
તાન્ વૈ તારયતે પાપાત્ પંકે ગામિવ દુર્બલામ્ ॥ 5 ॥
સ્તોતું પ્રચક્રમે ભૂયો વિવિધૈઃ સ્તોત્રસંભવૈઃ ।
આમંત્ર્ય દર્શનાકાંક્ષી રાજા દેવીં સહાનુજઃ ॥ 6 ॥
નમોઽસ્તુ વરદે કૃષ્ણે કુમારિ બ્રહ્મચારિણિ ।
બાલાર્કસદૃશાકારે પૂર્ણચંદ્રનિભાનને ॥ 7 ॥
ચતુર્ભુજે ચતુર્વક્ત્રે પીનશ્રોણિપયોધરે ।
મયૂરપિચ્છવલયે કેયૂરાંગદધારિણિ ॥ 8 ॥
ભાસિ દેવિ યથા પદ્મા નારાયણપરિગ્રહઃ ।
સ્વરૂપં બ્રહ્મચર્યં ચ વિશદં તવ ખેચરિ ॥ 9 ॥
કૃષ્ણચ્છવિસમા કૃષ્ણા સંકર્ષણસમાનના ।
બિભ્રતી વિપુલૌ બાહૂ શક્રધ્વજસમુચ્છ્રયૌ ॥ 10 ॥
પાત્રી ચ પંકજી ઘંટી સ્ત્રીવિશુદ્ધા ચ યા ભુવિ ।
પાશં ધનુર્મહાચક્રં વિવિધાન્યાયુધાનિ ચ ॥ 11 ॥
કુંડલાભ્યાં સુપૂર્ણાભ્યાં કર્ણાભ્યાં ચ વિભૂષિતા ।
ચંદ્રવિસ્પર્ધિના દેવિ મુખેન ત્વં વિરાજસે ॥ 12 ॥
મુકુટેન વિચિત્રેણ કેશબંધેન શોભિના ।
ભુજંગાભોગવાસેન શ્રોણિસૂત્રેણ રાજતા ॥ 13 ॥
વિભ્રાજસે ચાબદ્ધેન ભોગેનેવેહ મંદરઃ ।
ધ્વજેન શિખિપિચ્છાનામુચ્છ્રિતેન વિરાજસે ॥ 14 ॥
કૌમારં વ્રતમાસ્થાય ત્રિદિવં પાવિતં ત્વયા ।
તેન ત્વં સ્તૂયસે દેવિ ત્રિદશૈઃ પૂજ્યસેઽપિ ચ ॥ 15 ॥
ત્રૈલોક્યરક્ષણાર્થાય મહિષાસુરનાશિનિ ।
પ્રસન્ના મે સુરશ્રેષ્ઠે દયાં કુરુ શિવા ભવ ॥ 16 ॥
જયા ત્વં વિજયા ચૈવ સંગ્રામે ચ જયપ્રદા ।
મમાપિ વિજયં દેહિ વરદા ત્વં ચ સાંપ્રતમ્ ॥ 17 ॥
વિંધ્યે ચૈવ નગશ્રેષ્ઠે તવ સ્થાનં હિ શાશ્વતમ્ ।
કાળિ કાળિ મહાકાળિ શીધુમાંસપશુપ્રિયે ॥ 18 ॥
કૃતાનુયાત્રા ભૂતૈસ્ત્વં વરદા કામચારિણી ।
ભારાવતારે યે ચ ત્વાં સંસ્મરિષ્યંતિ માનવાઃ ॥ 19 ॥
પ્રણમંતિ ચ યે ત્વાં હિ પ્રભાતે તુ નરા ભુવિ ।
ન તેષાં દુર્લભં કિંચિત્ પુત્રતો ધનતોઽપિ વા ॥ 20 ॥
દુર્ગાત્ તારયસે દુર્ગે તત્ ત્વં દુર્ગા સ્મૃતા જનૈઃ ।
કાંતારેષ્વવસન્નાનાં મગ્નાનાં ચ મહાર્ણવે ।
દસ્યુભિર્વા નિરુદ્ધાનાં ત્વં ગતિઃ પરમા નૃણામ્ ॥ 21 ॥
જલપ્રતરણે ચૈવ કાંતારેષ્વટવીષુ ચ ।
યે સ્મરંતિ મહાદેવિ ન ચ સીદંતિ તે નરાઃ ॥ 22 ॥
ત્વં કીર્તિઃ શ્રીર્ધૃતિઃ સિદ્ધિર્હ્રીર્વિદ્યા સંતતિર્મતિઃ ।
સંધ્યા રાત્રિઃ પ્રભા નિદ્રા જ્યોત્સ્ના કાંતિઃ ક્ષમા દયા ॥ 23 ॥
નૃણાં ચ બંધનં મોહં પુત્રનાશં ધનક્ષયમ્ ।
વ્યાધિં મૃત્યું ભયં ચૈવ પૂજિતા નાશયિષ્યસિ ॥ 24 ॥
સોઽહં રાજ્યાત્પરિભ્રષ્ટઃ શરણં ત્વાં પ્રપન્નવાન્ ।
પ્રણતશ્ચ યથા મૂર્ધ્ના તવ દેવિ સુરેશ્વરિ ॥ 25 ॥
ત્રાહિ માં પદ્મપત્રાક્ષિ સત્યે સત્યા ભવસ્વ નઃ ।
શરણં ભવ મે દુર્ગે શરણ્યે ભક્તવત્સલે ॥ 26 ॥
એવં સ્તુતા હિ સા દેવી દર્શયામાસ પાંડવમ્ ।
ઉપગમ્ય તુ રાજાનામિદં વચનમબ્રવીત્ ॥ 27 ॥
દેવ્યુવાચ ।
શૃણુ રાજન્ મહાબાહો મદીયં વચનં પ્રભો ।
ભવિષ્યત્યચિરાદેવ સંગ્રામે વિજયસ્તવ ॥ 28 ॥
મમ પ્રસાદાન્નિર્જિત્ય હત્વા કૌરવવાહિનીમ્ ।
રાજ્યં નિષ્કંટકં કૃત્વા ભોક્ષ્યસે મેદિનીં પુનઃ ॥ 29 ॥
ભાત્રૃભિઃ સહિતો રાજન્ પ્રીતિં પ્રાપ્સ્યસિ પુષ્કલામ્ ।
મત્પ્રસાદાચ્ચ તે સૌખ્યમારોગ્યં ચ ભવિષ્યતિ ॥ 30 ॥
યે ચ સંકીર્તયિષ્યંતિ લોકે વિગતકલ્મષાઃ ।
તેષાં તુષ્ટા પ્રદાસ્યામિ રાજ્યમાયુર્વપુઃ સુતમ્ ॥ 31 ॥
પ્રવાસે નગરે ચાપિ સંગ્રામે શત્રુસંકટે ।
અટવ્યાં દુર્ગકાંતારે સાગરે ગહને ગિરૌ ॥ 32 ॥
યે સ્મરિષ્યંતિ માં રાજન્ યથાઽહં ભવતા સ્મૃતા ।
ન તેષાં દુર્લભં કિંચિદસ્મિલ્લોકે ભવિષ્યતિ ॥ 33 ॥
ઇદં સ્તોત્રવરં ભક્ત્યા શૃણુયાદ્વા પઠેત વા ।
તસ્ય સર્વાણિ કાર્યાણિ સિદ્ધિં યાસ્યંતિ પાંડવાઃ ॥ 34 ॥
મત્પ્રસાદાચ્ચ વઃ સર્વાન્વિરાટનગરે સ્થિતાન્ ।
ન પ્રજ્ઞાસ્યંતિ કુરવો નરા વા તન્નિવાસિનઃ ॥ 35 ॥
ઇત્યુક્ત્વા વરદા દેવી યુધિષ્ઠિરમરિંદમમ્ ।
રક્ષાં કૃત્વા ચ પાંડૂનાં તત્રૈવાંતરધીયત ॥ 36 ॥
ઇતિ શ્રીમન્મહાભારતે વિરાટપર્વણિ અષ્ટમોઽધ્યાયે યુધિષ્ઠિર કૃત શ્રી દુર્ગા સ્તોત્રમ્ ।
વારંવાર પૂછાતા પ્રશ્નો
What is શ્રી દુર્ગા સ્તોત્રમ્ (યુધિષ્ઠિર કૃતં)?
શ્રી દુર્ગા સ્તોત્રમ્ (યુધિષ્ઠિર કૃતં) is a Devi Stotrams available on Bhakti Granth in the selected language or script.
Which language or script is this version in?
This edition is published in Gujarati. Use the language selector to view another available edition.
Can I read શ્રી દુર્ગા સ્તોત્રમ્ (યુધિષ્ઠિર કૃતં) online?
Yes. The imported text is available directly on this page for online reading and recitation.
Can I download શ્રી દુર્ગા સ્તોત્રમ્ (યુધિષ્ઠિર કૃતં) as a PDF?
If a verified PDF resource was found on the source page, a PDF download button is automatically connected to this page.
How can I share this page?
Use Copy Link, WhatsApp or Facebook in the sticky sharing bar provided by the Bhakti Granth theme.
Are there related devotional texts on Bhakti Granth?
Yes. The Bhakti Granth theme automatically connects texts through language and topic relationships to strengthen navigation and topical coverage.