અન્નમય્ય કીર્તન ત્વમેવ શરણમ્
રાગમ્: પાડિ / પહાડિ (29 ધીર શન્કરાભરણં જન્ય)
આ: સ રિ2 ગ3 પ દ2 પ દ2 સ
અવ: સ રિ2 ગ3 પ દ2 પ દ2 સ
તાળં: આદિ
પલ્લવિ
ત્વમેવ શરણં ત્વમેવ શરણં કમલોદર શ્રીજગન્નાથા ॥ (2)
ચરણં 1
વાસુદેવ કૃષ્ણ વામન નરસિંહ શ્રી સતીશ સરસિજનેત્રા । (2)
ભૂસુરવલ્લભ પુરુષોત્તમ પીત- કૌશેયવસન જગન્નાથા ॥ (પ..) (1.5)
ચરણં 2
બલભદ્રાનુજ પરમપુરુષ દુગ્ધ જલધિવિહાર કુંજરવરદ । (2)
સુલભ સુભદ્રા સુમુખ સુરેશ્વર કલિદોષહરણ જગન્નાથા ॥ (પ..) (1.5)
ચરણં 3
વટપત્રશયન ભુવનપાલન જંતુ- ઘટકારકરણ શૃંગારાધિપા । (2)
પટુતર નિત્યવૈભવરાય તિરુવેંકટગિરિનિલય જગન્નાથા ॥ (પ..) (1.5)
વારંવાર પૂછાતા પ્રશ્નો
What is અન્નમય્ય કીર્તન ત્વમેવ શરણમ્?
અન્નમય્ય કીર્તન ત્વમેવ શરણમ્ is a Annamayya Keerthanas available on Bhakti Granth in the selected language or script.
Which language or script is this version in?
This edition is published in Gujarati. Use the language selector to view another available edition.
Can I read અન્નમય્ય કીર્તન ત્વમેવ શરણમ્ online?
Yes. The imported text is available directly on this page for online reading and recitation.
Can I download અન્નમય્ય કીર્તન ત્વમેવ શરણમ્ as a PDF?
If a verified PDF resource was found on the source page, a PDF download button is automatically connected to this page.
How can I share this page?
Use Copy Link, WhatsApp or Facebook in the sticky sharing bar provided by the Bhakti Granth theme.
Are there related devotional texts on Bhakti Granth?
Yes. The Bhakti Granth theme automatically connects texts through language and topic relationships to strengthen navigation and topical coverage.